AMC Recruitment 2023 : અમદાવાદ મહાનગરપાલિકામાં 1025 પર ભરતી, છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023

AMC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં 1025+ જગ્યાઓ પર કાયમી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

AMC Recruitment 2023
AMC Recruitment 2023

AMC Recruitment 2023

સંસ્થાનું નામ અમદાવાદ મહાનગરપાલિકા – Ahmedabad Municipal Corporation
છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
વેબસાઈટ ahmedabadcity.gov.in

 

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.AMC Recruitment 2023

 

પોસ્ટ નું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડીકલ ઓફીસર, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

 

ખાલી જગ્યા:

AMCની આ ભરતીમાં મેડીકલ ઓફીસરની 87, લેબ ટેકનીશીયનની 78, ફાર્માસીસ્ટની 83, ફીમેલ હેલ્થ વર્કરની 435 તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 344 આમ કુલ 1027 જગ્યા ખાલી છે.

 

પગાર ધોરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસદંગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલાં રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

 

પસંદગીની પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ના ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસદંગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કીલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર પસદંગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થાનું નામ પાસે રહેશે.

 

વયમર્યાદા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ વયમર્યાદા અંગે કોઈ ઉલ્લેખ નથી.

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

 

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment